GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લઘુ બેંક (Small Finance Bank) અને પેમેન્ટ બેન્ક (PB) તરીકે લાયસન્સ આવેદક પાસે કેટલી લઘુત્તમ મૂડી હોવી જરૂરી છે ? રૂ. 500 કરોડ રૂ. 500 કરોડ રૂ. 250 કરોડ રૂ. 100 કરોડ રૂ. 500 કરોડ રૂ. 500 કરોડ રૂ. 250 કરોડ રૂ. 100 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) The producers advertise larger items on television 'commercials' to appeal to the people to make profit through poster advertisements through grapevine communication in the press so that the customer may see details leisurely on television 'commercials' to appeal to the people to make profit through poster advertisements through grapevine communication in the press so that the customer may see details leisurely ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) RBI દ્વારા 50000 રૂપિયાથી વધુના ચેક ટ્રાન્ઝેક્શન માટે 1લી જાન્યુઆરી 2021 થી કઈ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ? સિલેક્ટ પે સિસ્ટમ નો ઓબ્જેક્શન પે સિસ્ટમ અવેરનેસ પે સિસ્ટમ પોઝિટિવ પે સિસ્ટમ સિલેક્ટ પે સિસ્ટમ નો ઓબ્જેક્શન પે સિસ્ટમ અવેરનેસ પે સિસ્ટમ પોઝિટિવ પે સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી.' સજીવારોપણ ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ વ્યતિરેક સજીવારોપણ ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Three ___ shot dead. of deers were of deer were deers were deer were of deers were of deer were deers were deer were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP