GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
___ કુદરતી સાધન-સંપત્તિના દેખરેખ-નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે અને તેનું સંચાલન સૂર્ય-તુલ્યાકાલિક (Sun Synchronous) ધ્રુવીય ભ્રમણકક્ષા (Sun Synchronous Polar Orbit) (SSPO) ખાતેથી કરવામાં આવે છે.
1. દૂરસંચાર ઉપગ્રહ
2. નેવિગેશન (Navigation) ઉપગ્રહ
3. રિમોટ સેન્સિંગ (દૂર સંવેદન) ઉપગ્રહ

ફક્ત 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. G7 અને BRICS ના તમામ સભ્યોનું પ્રતિનિધિત્વ G20 માં થાય છે.
ii. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ G20ની સ્થાપના )G7 દ્વારા કરવામાં આવી હતી.
iii. G20 નો પ્રાથમિક ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે.

ફક્ત i અને iii
ફક્ત iii
ફક્ત ii અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I (સમિતિઓ)
a. જાહેર ક્ષેત્રના સાહસોમાં શેરોનું વિનિવેશ
b. ઔદ્યોગિક માંદગી
c. કરવેરા સુધારા
d. વીમા ક્ષેત્રમાં સુધારા
યાદી-II -(અધ્યક્ષતા)
i. રાજા ચેલૈયા
ii. ઓમકાર ગૌસ્વામી
iii. આર. એન. મલ્હોત્રા
iv. સી. રંગરાજન

a-i, b-iii, c-iv, d-ii
a-iv, b-i, c-ii, d-iii
a-iv, b-ii, c-i, d-iii
a-i, b-iv, c-ii, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તારાંકિત પ્રશ્ન - એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે.
2. અતારાંકિત પ્રશ્ન - મંત્રી દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવે છે.
3. ટૂંકી મુદતનો પ્રશ્ન - તેના પછી પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી.
4. પ્રશ્નોની સમયાવધિ - સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ ચોખ્ખા (clear) 21 દિવસોથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી.
ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.
iii. દંણ્ડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં.
iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.

i,ii,iii અને iv
ફક્ત ii,iii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP