Talati Practice MCQ Part - 3
રાજ્ય અને પાટનગરની દષ્ટીએ કયું જોડકું અયોગ્ય છે ?

મેઘાલય - ઐઝવાલ
રાજસ્થાન – જયપુર
અસમ - દિસપુર
મણિપુર – ઈમ્ફાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઈંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?

મહિતપરામ નીલકંઠ
ક.મા. મુનશી
ભોળાભાઈ દેસાઈ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સઘરા જેસંગનો સાળો' કયા ગુજરાતી સાહિત્યકા૨ની કૃતિ છે ?

સ્વામી આનંદ
સુરેશ જોષી
ચુનીલાલ મડિયા
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP