Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
કર્ણદેવ
ભીમદેવ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

અસહ્ય
અકથ્ય
અજીત
ક્ષણભંગુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
કનૈયાલાલ મુનશી
મહાત્મા ગાંધી
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP