Talati Practice MCQ Part - 2
ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

220 V, 50 Hz
110 V, 60 Hz
220 V, 60 Hz
110 V, 50 Hz

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

પન્નાલાલ પટેલ
કાકા કાલેલકર
ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'મારાથી પત્ર લખાય છે’ – આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

હું પત્ર લખું છું
મારા વડે પત્ર લખાય છે
મને પત્ર લખ્યો
મેં પત્ર લખાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મકરંદ’ કોનું તખલ્લુસ છે ?

રમણભાઈ નીલકંઠ
નાનાલાલ ભટ્ટ
રાધેશ્યામ શર્મા
બંસી વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP