ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? એમ.કે. ગાંધી આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર એમ.કે. ગાંધી આઈ.જી. પટેલ રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? નરસિંહરાવ પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી રાજગોપાલાચારી નરસિંહરાવ પદ્મજા નાયડુ કનૈયાલાલ મુનશી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર અમૃતાનંદમીય દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ? ડૉ.જયંતીભાઈ પટેલ શ્રી ગોપાળદાસ ર. પટેલ શ્રી માધવલાલ શાહ શ્રી બાબુભાઈ પટેલ ડૉ.જયંતીભાઈ પટેલ શ્રી ગોપાળદાસ ર. પટેલ શ્રી માધવલાલ શાહ શ્રી બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP