Talati Practice MCQ Part - 1
5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

50
75
100
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પંજાબના જાલંધર ખાતે યોજાયેલી 106મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?

એવરામ હશેકો
નરેન્દ્રભાઈ મોદી
વેંકૈયા નાયડુ
રામનાથ કોવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ – આ પંક્તિને શું કહેશો ?

રૂઢીપ્રયોગ
વિચાર વિસ્તાર
કવિતા
કહેવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP