Talati Practice MCQ Part - 5
“ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે.

જનમટીપ (ઈશ્વર પેટલીકર)
ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ)
ભટ્ટનું ભોપાળું (નવલરામ)
મળેલ જીવ (પન્નાલાલ પટેલ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
2014 નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો.

રાજ કપૂર
શશી કપૂર
બી.આર. કપૂર
પૃથ્વીરાજ કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

50%
10%
30%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP