Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

ટ્રિપેનોસોમા
બૅક્ટેરિયા
એસ્કેરિસ
લેશ્માનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

કલ્યાણજી મહેતા
આપેલ તમામ
આપેલ પૈકી એક પણ નહીં
કુંવરજીભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો.
સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.

સમુચ્ચયવાચક
શરતવાચક
પરિણામવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
ત્રિભુવનદાસ પટેલ
નીલકંઠરાય છત્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP