Talati Practice MCQ Part - 1
'અલ્પવિરામ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાવજી પટેલ
બાલમુકુન્દ દવે
નિરંજન ભગત
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 356
અનુચ્છેદ 370
અનુચ્છેદ 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ધર્મેશ્વરી વાવ’ કયા જિલ્લામાં આવેલ છે ?

ગાંધીનગર
વડોદરા
મહેસાણા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP