Talati Practice MCQ Part - 6 ___ to the White Rann of Kutch recently ? Have you ever Are you ever Have you ever been Did you ever have Have you ever Are you ever Have you ever been Did you ever have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ? ચૈતન્ય મહાપ્રભુ મીરાંબાઈ નરસિંહ મહેતા વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ મીરાંબાઈ નરસિંહ મહેતા વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ? ખાઉંધરાતીડ રણતીડ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ખાઉંધરાતીડ રણતીડ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 65 kmph 67.5 kmph 60 kmph 45 kmph 65 kmph 67.5 kmph 60 kmph 45 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ? ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP