GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

2 ઓક્ટોબર, 2001
11 સપ્ટેમ્બર, 2004
15 ઓગષ્ટ, 2006
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ
તીર્થધામોનું જતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ?

તાલુકા વિકાસ અધિકારી
સરપંચ
તલાટી કમ મંત્રી
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી
સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ
આપેલ તમામ
ગામોનું નવનિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP