કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મધ્યપ્રદેશના કયા શહેરને UNESCO દ્વારા અર્બન લેન્ડસ્કેપ સિટી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ધરોહર શહેરોની યાદીમાં સામેલ કર્યું ? ભોપાલ ગ્વાલિયર અને ઓર્છા બંને ગ્વાલિયર ઓર્છા ભોપાલ ગ્વાલિયર અને ઓર્છા બંને ગ્વાલિયર ઓર્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત ટેક્સટાઇલ મિલ કયા રાજ્યમાં બનશે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ કઈ સંસ્થાની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75રૂ.નો સ્મારક સિક્કો લૉન્ચ કર્યો ? વર્લ્ડ બેંક FAO UNESCO UN વર્લ્ડ બેંક FAO UNESCO UN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હોર્નબિલ ફેસ્ટિવલ એ કયા રાજ્યનો સાંસ્કૃતિક તહેવાર છે ? આસામ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ આસામ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી મહોત્સવનું આયોજન તાત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કયા વર્ષથી શરૂ કર્યું હતું ? 2005 2010 2003 2007 2005 2010 2003 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP