GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો (UNESCO)વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે ?i. રાણકી વાવ ii. ધોળાવીરા iii. સૂર્યમંદિર, મોઢેરા iv. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક ફક્ત i અને ii ફક્ત i અને iv ફક્ત ii અને iv ફક્ત ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iv ફક્ત ii અને iv ફક્ત ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઓઝોન ઘટાડતાં પદાર્થોના ઉપયોગને નિયંત્રિત અને તબક્કાવાર અંત લાવવા સાથે નીચે પૈકીનું કયું સંકળાયેલું છે ? નગોયા કોન્ફરન્સ ક્યોટો કોન્ફરન્સ આપેલ પૈકી કોઈ નહીં મોન્ટ્રીયલ પ્રોટોકોલ નગોયા કોન્ફરન્સ ક્યોટો કોન્ફરન્સ આપેલ પૈકી કોઈ નહીં મોન્ટ્રીયલ પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે ? i. લોથલii. બનાવલી iii. હરપ્પાiv. કાલીબંગા ફક્ત i અને iii ફક્ત i અને iv ફક્ત i અને ii i,ii,iii અને iv ફક્ત i અને iii ફક્ત i અને iv ફક્ત i અને ii i,ii,iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 યુ.કે (United Kingdom), સ્વીઝરલેન્ડ અને ભારતના નિષ્ણાંતોની ટીમે Cave fish ની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ ___ ખાતેથી શોધી કાઢી છે. જૈન્ટીયા ટેકરીઓ, મેઘાલય (Jaintia hills, Meghalaya) ચિલ્કા સરોવર, ઓરિસ્સા (Chilka Lake, Odisha) નીલગીરીની ટેકરીઓ, તામિલનાડુ (Nilgiri hills, Tamil Nadu) કચ્છ, ગુજરાત (Kutch, Gujarat) જૈન્ટીયા ટેકરીઓ, મેઘાલય (Jaintia hills, Meghalaya) ચિલ્કા સરોવર, ઓરિસ્સા (Chilka Lake, Odisha) નીલગીરીની ટેકરીઓ, તામિલનાડુ (Nilgiri hills, Tamil Nadu) કચ્છ, ગુજરાત (Kutch, Gujarat) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "જો વિશ્વમાં કોઈ પાપ છે તો તે નબળાઈ છે, તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે."- આવું કોણે કહ્યું ? સ્વામી વિવેકાનંદ બિપીનચંદ્ર પાલ બાલ ગંગાધર તીલક અરવિંદો ઘોષ સ્વામી વિવેકાનંદ બિપીનચંદ્ર પાલ બાલ ગંગાધર તીલક અરવિંદો ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે. માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે. આપેલ તમામ સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે. રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે. માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે. આપેલ તમામ સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP