GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો (UNESCO)વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે ? i. રાણકી વાવ ii. ધોળાવીરા iii. સૂર્યમંદિર, મોઢેરા iv. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા પ્રયોગો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? 1. વિષ્ણુપ્રયાગ - ધૌળીગંગા અને અલકનંદા 2. નંદપ્રયાગ - નંદાકિની અને અલકનંદા 3. રૂદ્રપ્રયાગ - મંદાકિની અને અલકનંદા 4. દેવપ્રયાગ - ભાગીરથી અને અલકનંદા
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો. ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા. iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.