Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?

વૃક્ષ પ્રેમથી
દેશ પ્રેમથી
ઉત્સવ પ્રેમથી
કુટુંબ પ્રેમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે ?

રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ભારતની સંસદ
વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP