Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

ભીમદેવ પ્રથમ
કુમારપાળ
ભીમદેવ બીજો
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
A તથા B કોઈ કામને અલગ-અલગ ક્રમશઃ 20 દિવસ તથા 30 દિવસમાં પૂરું કરે છે. તેણે થોડો સમય સાથે મળીને કાર્ય કર્યુ પછી B કામ છોડીને ચાલ્યો ગયો. જો બાકી વધેલું કાર્ય A 10 દિવસમાં પૂરું કરે છે. તો B એ કેટલા દિવસ સુધી કાર્ય કર્યું હશે ?

8 દિવસ
12 દિવસ
6 દિવસ
16 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ' પંક્તિના રચયિતા કોણ છે ?

રાજેન્દ્ર શાહ
કુમારપાળ દેસાઈ
સુરેશ દલાલ
નટવર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP