Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

નારાયણ ગુરુ
દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
વેણીભાઈ પુરોહિત
પિનાકિન ઠાકોર
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કાલાદાન પ્રોજેક્ટ ક્યા બે દેશોની સહિયારી પરિયોજના છે ?

ભારત-ભૂટાન
ભારત- મ્યાનમાર
ભારત-બાંગ્લાદેશ
ભારત-નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સિંધુ સભ્યતાના કયા સ્થળેથી હાથીના અવશેષ મળ્યાં છે ?

રોજડી
શિકારપુર
સૂરકોટડા
લોથલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP