GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું'

દીવો કરો તો પણ અંધારું ન હટવું.
પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં.
અંધારામાં દીવો કરવો.
દિલમાં દીવો કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ?

માંડવીના દરિયાકિનારે
ભુજના ભુજિયા ડુંગર ઉપર
ગાંધીધામ ખાતે
ભચાઉ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP