Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

ભીમદેવ બીજો
શિલાદિત્ય સાતમો
કર્ણદેવ સોલંકી
કર્ણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : વાતનું વતેસર કરવું

વાતને જેવી છે તેવી રજૂ કરવી
વાતનું વાવેતર કરવું
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતને વખતસર રજૂ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP