Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

લોકમાન્ય તિલક
વાસુદેવ બળવંત ફડકે
ખુદીરામ બોઝ
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ
લૉર્ડ નોર્થબ્રુક
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ?

દાદાભાઈ નવરોજી
શશીકુમાર ઘોષ
રાધાકાંત દેવ
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP