GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization (WHO)) એ વર્ષ ___ સુધીમાં 50 મિલિયન બાળકો માટે વૈશ્વિક રોગ પ્રતિરક્ષા વ્યૂહરચનાનું અનાવરણ કર્યું. 2035 2023 2030 2025 2035 2023 2030 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું ? લોર્ડ મેયો (Lord Mayo) લોર્ડ બેન્ટીક લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ મેયો (Lord Mayo) લોર્ડ બેન્ટીક લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વોરન હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય નથી ? સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 600 ચો.મી હોય તો તેના વિકર્ણની લંબાઇ કેટલી થશે ? 10√2 મી 10√3 મી આપેલ પૈકી કોઈ નહીં 10/3 મી 10√2 મી 10√3 મી આપેલ પૈકી કોઈ નહીં 10/3 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે. 12 થી 18% ની વચ્ચે 6 થી 12% ની વચ્ચે 6% કરતાં ઓછો આપેલ પૈકી કોઈ નહીં 12 થી 18% ની વચ્ચે 6 થી 12% ની વચ્ચે 6% કરતાં ઓછો આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સત્ય નથી ? અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો. રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં. ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા. મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે. અમદાવાદ મિલ કામાદરોની હડતાલ બાદ ‘તીન કાઠીયા’ (Tinkathia) નાબૂદ કરવામાં આવ્યો. રાજકુમાર શુક્લા એ મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ્ય ખાતે નિયંત્રીત કર્યાં. ખેડા સત્યાગ્રહ દરમ્યાન સરદાર પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા. મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યા સત્યાગ્રહીઓના કુટુંબીજનો નિવાસ કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP