PSI Prelim Exam Paper (06-03-2022)
પુસ્તક 'Annihilation of Caste' ના લેખક કોણ હતા ?

બી આર આંબેડકર
વલ્લભભાઈ પટેલ
જે એલ નહેરૂ
એમ કે ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી કોણ હતા ?

ચેમ્બરલૅન
વિન્સ્ટન્ ચર્ચિલ
ક્લીમેન્ટ એટલી
સ્ટેનલી બાલ્ડવીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલીટી”નું અનાવરણ કર્યું ?

ચેન્નાઈ
હૈદ્રાબાદ
બેંગલુરુ
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.
(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.
(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.
(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.
(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.
R કયા શહેરનો છે ?

આમાંથી કોઈ નહીં
દિલ્હી
લખનઉ
ચંડીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP