GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિકે
રસિકલાલ પરીખે
રતુભાઈ અદાણીએ
અમૃતલાલ ઠક્કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આ વર્ગના પાકની મૂળ ગંડીકામાં રહેલા રાઈઝોબીયમ બૅક્ટેરિયા હવામાંના નાઈટ્રોજનનો જમીનમાં ઉમેરો કરે છે.

રોકડીયા
ધાન્ય
તેલીબીયા
કઠોળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP