Talati Practice MCQ Part - 3
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

આદિલ ‘મન્સૂરી
અમૃતધાયલ
'શૂન્ય' પાલનપુરી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અરવલ્લીની ગિરિમાળા–સિરોહી જિલ્લો રાજસ્થાનથી કઈ નદી ઉદ્ભવે છે ?

સાબરમતી
બનાસ
તાપી
મહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?

20%
52%
12%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP