Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

શ્રદ્ધા ત્રિવેદી
યશવંત મહેતા
ફિલિપ ક્લાર્ક
સાંકળચંદ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Delimitation
Demonetisation
Derecognisation
Denomination

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP