ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ? એસ.આર.રાવ બી. એન. મિશ્રા આર.એસ. બિસ્ત બી.બી. લાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? હિતેન્દ્ર દેસાઇ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1879 1881 1878 1882 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ? કુમારપાળ ગોવિંદરાજ વસ્તુપાળ નાગભટ્ટ પ્રથમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 અને 2 2 અને 3 1, 2 અને 3 1 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? નેમિનાથ પાર્શ્વનાથ આદિનાથ સંભવનાથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? આપેલ પૈકી એક પણ નહીં દામાજી ગાયકવાડ મોરારજી દેસાઈ આનંદરાવ ગાયકવાડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોણે લાટના વેપારીઓની નીતિમત્તાના વખાણ કર્યા હતા ? પેરીપ્લસ હ્યુએનસાંગ કોપોલો અલબરૂની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1976 1971 1965 1960 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી TRUE ANSWER : ? YOUR ANSWER : ?