નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

શ્રી નરેશ એક કંપનીમાં સંગીન હિત ધરાવનાર શેરહોલ્ડર કર્મચારી છે. તેમનો વાર્ષિક મૂળ પગાર ₹ 48,000 છે અને કંપનીના નફા પર આધારિત કમિશન ₹ 12,000 મળે છે. કંપનીએ તેમને મફત ગેસ વીજળીની સવલત પૂરી પાડી છે. કંપનીએ આ સવલત અંગે વાર્ષિક ₹ 6,000નો ખર્ચ કર્યો છે. મફત ગેસ વીજળીની સવલતની કરપાત્ર કિંમત કેટલી હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?