પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? તમિલનાડુ દિલ્હી કર્ણાટક રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવુ પડે ? 8 માસ 4 માસ 10 માસ 6 માસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ? લક્ષદ્વીપ અંદામાન અને નિકોબાર દિવ, દમણ, દાદરા અને નગર હવેલી ગોવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ન્યાયતંત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-9 આર્ટિકલ-7 આર્ટિકલ-5 આર્ટિકલ-2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? 70 લાખ 80 લાખ 85 લાખ 75 લાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? સ્પીકર મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 12 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 18 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?