"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી નર્મદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ડૉ.હસુ યાજ્ઞિક ધના ભગત ચુનીલાલ મડિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? શામળ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? નાટક કરૂણ પ્રશસ્તિ મહાકાવ્ય ખંડકાવ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? ગુણવંતરાય આચાર્ય યશવંત શુક્લ ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? ગૌરીશંકર જોશી રમણલાલ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ સુંદરજી બેટાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? સ્નેહમુદ્રા અમૃતા કૃષ્ણાવતાર પ્રસૂન TRUE ANSWER : ? YOUR ANSWER : ?