રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે ? સુલતાનપુર પાસે આજી નદીને મળે ભાવનગર નજીક ખંભાતના અખાતમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા મધુસૂદન ઢાંકી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ? હોળીના દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના બીજા દિવસે હોળીના આગલા દિવસે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? ચાલુક્ય ઇન્ડો-આર્યન મુઘલ રોમન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ? નર્મદા વિશ્વામિત્રી મહી સાબરમતી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? મેશ્વો સાબરમતી ભાદર માઝમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ? કનકાઈ બાણેજ ગોપનાથ કોળીયાક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે ? મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી હિન્દુ સ્થાપત્ય કલા શૈલી ગુજરાતી શૈલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?