વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ? ઉસ્તાદ મૌલા બક્ષ ઉસ્તાદ ફૈયાઝ ખાન પંડિત ભાસ્કરભુવા ઇનાયત ખાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? સોરઠ હાલાર બાબરીયાવાડ ગોહિલવાડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ ગાંધીનગર મહેસાણા અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડુંગરની તળેટીમાં દેવના નાચણા માટેની જગ્યા હોય તેને શું કહેવાય ? છિનકો રાયખલી જાંખીર ગામુક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ નૃત્ય જણાવો. કાકડા નૃત્ય આગવા નૃત્ય મંજીરા નૃત્ય ભાયાનૃત્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી ? વડોદરા આસપાસના તડવીઓનું-માંડવા નૃત્ય બળિયાદેવને રિઝવવા કે હોરામણું કરવા થતું નૃત્ય-કાકડા નૃત્ય દક્ષિણ ગુજરાતના હળપતિઓનું તુર નૃત્ય આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘેલા સોમનાથ, ગઢડા, અડતળા, નવાગામ, વલભીપુર કઈ નદી કિનારે આવેલા છે ? કાળુભાર ભાદર શેત્રુંજી ઘેલો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? લેખન ચિત્રકળા ફોટોગ્રાફી અભિયાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ભારતના માન્ચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? વલસાડ રાજકોટ સુરત અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?