નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા ભાવનગર પાટણ કચ્છ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ? ભેલૂડા ચોણડા ઢગા ભૂંગા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ? આજી અને ન્યારી નર્મદા મહી તાપી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'શબરી ધામ મંદિર' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ વલસાડ સાબરકાંઠા નર્મદા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? ધર્મજ વેરાવળ ગોધરા નડિયાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? અરાવલી ભરૂચ નવસારી આણંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ? રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર રાજકોટ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?