કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ? કો–વોરન્ટો મેન્ટડેમસ હેબિયસ કોર્પસ સર્ટિ ઓરરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-214 અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 અનુચ્છેદ-216 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ? સીતારામૈયા આયોગ ફજલ અલી આયોગ કુંજર આયોગ જે.વી.પી. આયોગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઇચ્છામૃત્યુ' નો બંધારણની કઈ કલમ અંતર્ગત બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ? 20 21 22 19 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(2) 324(1) 324(3) 324(4) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? નાણાંપ્રધાન કેન્દ્રીય નાણાં પંચ રાષ્ટ્રપતિ વડાપ્રધાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે ? 20 12 15 17 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? આવક ધર્મ દંડ ખર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. TRUE ANSWER : ? YOUR ANSWER : ?