જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ? દાંતા અને પાલનપુર ગાંધીનગર-વિસનગર બોટાદ અને ગઢડા તળાજા-સાળંગપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ? ગૃહમંત્રી વિદેશ મંત્રી સ્વાસ્થ્ય મંત્રી સ્પીકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ભારતના માંચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? સુરત વલસાડ અમદાવાદ રાજકોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવારમાં આવેલ દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કીંગ કેપીટલ અથવા બંને માટે ધીરાણ મળી શકશે ? રૂ.2.00 લાખ રૂ.1.50 લાખ રૂ.75 હજાર રૂ.1.00 લાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તામિલનાડુ રાજ્યના હાલના મુખ્યપ્રધાનનું નામ આપો. ઓ. પન્નીર સેલ્વમ વી. સેન્થીલ બાલાજી કે.પી.જી. પનીકર પી. પનીરવેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ? વડોદરા સુરત નર્મદા તાપી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? મેન્ડેમસ સર્ટિઓરરી કૉ-વોરન્ટો હેબિટસ કોર્પસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ ડૉ. કુરીયન ઇશ્વરભાઇ પટેલ અમુલચંદ બારીયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
6% લેખે રૂ. 6000 નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 741.60 360 6381.60 381.60 TRUE ANSWER : ? YOUR ANSWER : ?