ભારતીય બંધારણમાં નાગરીકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ? UK અમેરિકા રશિયા બ્રિટન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના રાષ્ટ્રીય પંચાગમાં 3, 5 અને 7 મો માસ કયો છે ? જેઠ, શ્રાવણ અને આસો મહા, ચૈત્ર અને જેઠ પોષ, ફાગણ અને જેઠ માર્ચ, મે અને ઓગષ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પ્રજાજને ભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યુ હોય તો શું આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને ? હા ના વિદેશી કાનૂન મુજબ આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) બ્રિટીશ (અંગ્રેજ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે ? મંગલ પાંડે ઝાંસીની રાણી વાસુદેવ બળવંત ફડકે વીર સાવરકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક છોકરીનો પરિચય આપતા વિપુલે કહ્યુ કે, 'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.' તો વિપુલનો એ છોકરી સાથે શું સંબંધ હશે ? ભાઈ કાકા પતિ પિતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બખેડાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 4 મહિના સુધીની કેદ અથવા 400 દંડ અથવા બંને 2 મહિના સુધીની કેદ અથવા 200 દંડ અથવા બંને 1 મહિના સુધીની કેદ અથવા 100 દંડ અથવા બંને 3 મહિના સુધીની કેદ અથવા 300 દંડ અથવા બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇ.પી.કો.- 1860ની કલમ 420 શાને લગતી છે ? વિશ્વાસઘાત બદનક્ષી બિગાડ ઠગાઇ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક રકમને 90 પુરુષો અને કેટલિક મહિલાઓ વચ્ચે 18:21ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો દરેક પુરુષને 8 રૂપિયા અને મહિલાને 7 રૂ. મળે, તો મહિલાની સંખ્યા કેટલી હશે ? 90 70 100 120 TRUE ANSWER : ? YOUR ANSWER : ?