ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ? ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘આગગાડી’એ કોની સુપ્રસિધ્ધ કૃતિ છે ? ચંદ્રકાંત શેઠ ભગવતી કુમાર શર્મા ચંદ્રવદન મેહતા ગુણવંત આચાર્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમેરિકાના GPSની જેમ ભારતના ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ તંત્રને પ્રધાનમંત્રીએ શું નામ આપ્યું છે ? ગગન નાવિક ગ્લોનાસ આદિત્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ? નિક્ષેપણ ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ઘનીભવન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઈ જોડ અયોગ્ય છે તે જણાવો. રણજીત વિલાસ પેલેસ - મોરબી નવલખા પેલેસ - ગોંડલ પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં બુદ્ધિ કસોટી રચવાનો સૌપ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કોણે કર્યો હતો ? ડો. કૃષ્ણકાંત દેસાઈ ડૉ. રઈસ બોજેન્દ્રનાથ સીલ અબ્રાહમ મેસ્લો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તથ્યમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિની અમુક પ્રસિદ્ધિ કોઈ વ્યક્તિનું કંઈક સાંભળવું કે જોવું આપેલ તમામ કોઈ વ્યક્તિ દ્વારા શબ્દ ઉચ્ચારણ અથવા મત આપવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? ઈન્ડિયા અને ભારત ઈન્ડિયા ભારત ઈન્ડિયા એટલે કે ભારત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇ.પી.કો.- 1860ની કલમ -391 માં કઇ વ્યાખ્યા આપવામાં આવી છે ? ચોરી લૂંટ ભય ધાડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?