જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? મૌર્યકાળ મૈત્રકકાળ રાષ્ટ્રકૂટ સોલંકીકાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ હંસાઉલી-અસાઈત ઠાકર ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ ચામુંડરાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? અમરેલી સુરત અમદાવાદ દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે દર અઢાર વર્ષે કયા માસમાં કુંભમેળાનું આયોજન થાય છે ? ચૈત્ર ભાદરવો મહા કારતક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વનિતા આશ્રમ સહયોગ ગૃહ વિકાસગૃહ નારીવિકાસ ગૃહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ? મોહેન-જો-દડો ચાનહુડરો લોથલ ધોળાવીરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ? માળવા શૈલી જૌનપુર શૈલી બિજાપુર શૈલી સરાઈ શૈલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? મલિક શાબાનની મસ્જિદ સૈયદ આલમની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ બાઈ હરિરની વાવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 2 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1920 18 ઓક્ટોબર, 1948 2 ઓક્ટોબર, 1948 TRUE ANSWER : ? YOUR ANSWER : ?