શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ? હાથમતી ખારી માઝમ મેશ્વો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી ઘેલુભાઈ નાયક શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી જગતરામ દવે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? આપેલ પૈકી કોઈ નહીં મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ નિઝામુદ્દીન બક્ષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? મીનળ દેવીએ સિદ્ધરાજ જયસિંહે ત્રિભુવનપાળે વિમલમંત્રીએ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે ? પાટણ કચ્છ સુરેન્દ્રનગર મહીસાગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? લકખારામ સાંતલપુર સિદ્ધપુર હારિજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને પુષ્પાબહેન મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી ગંગેશ્વરાનંદજી સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા ? લાઠી જાફરાબાદ બાબરા રાજુલા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ? 25 ડિસેમ્બર 2 ઓક્ટોબર 26 જાન્યુઆરી 31 ઓક્ટોબર TRUE ANSWER : ? YOUR ANSWER : ?