ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? ભારત છોડો આંદોલન સ્વદેશી મુવમેન્ટ દાંડી યાત્રા ચંપારણ સત્યાગ્રહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાચી જોડણી જણાવો. ગુજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપિઠ ગૂજરાત વિદ્યાપીઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? સંકલિત ધાન્ય વિકાસ યોજના શેરી કલ્ચર યોજના માનવ ગરીમા યોજના બ્રહ્મયોગી યોજના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે “લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઇટ" અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ? સંગ્રામસિંહ વિજેન્દ્રસિંહ વિજયસિંહ યોગેશ્વરસિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વેપારી તેની વસ્તુની કિમંતમાં 25 % વધારો કરે છે અને ત્યારબાદ તેજ વસ્તુ ગ્રાહકને 10 % વળતર સાથે વેચે છે તો વેપારીને કેટલા રૂપિયાનો ફાયદો થતો હશે ? રૂ. 15 રૂ. 16.5 રૂ. 15.5 રૂ. 12.5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ જાણી જોઈને આફતમાં મૂકાવુ કામ કરવુ ને શરમ રાખવી મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અલંકાર ઓળખાવો. “ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભવ રૂડો’’ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? કટોકટી - 1975 અયોધ્યા આંદોલન ભુકંપ - 2001 મોગલ આક્રમણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના મુખ્યમંત્રી સુશ્રી આનંદીબહેન પટેલનો મુળ વ્યવસાય શું હતો ? ખેડૂત કલાકાર ઉદ્યોગ શિક્ષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?