એક પુસ્તકની છાપેલી કિંમત ₹ 600 છે, તેના પર 15% વળતર મળે છે, તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 609 510 591 690 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ઝવેરચંદ મેઘાણી કલાપી ચંદ્રકાંત મહેતા વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ.સ. 1893 માં યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___ ખૂબ જ મોંઘી છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 11 7 14 21 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજયની કઈ સંસ્થા કામ કરશે, તેનો મોટો આધાર શેના પર છે ? વિસ્તારમાં ઘરોની સંખ્યા વસ્તીની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારની આવક TRUE ANSWER : ? YOUR ANSWER : ?