'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું.' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. સંબંધ વિભક્તિ અધિકરણ વિભક્તિ અપાદાન વિભક્તિ કરણ વિભક્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? દહેજ ગાંધાર જંબુસર ભાડભૂત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ? ડૉ. ભગવાન દાસ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. એસ. રાધાકૃષ્ણન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાહિત્યકારોના નામ - ઉપનામની સાચી જોડ શોધો. (1) મનુભાઈ પંચોળી (2) ઉમાશંકર જોષી (3) દિનકરરાય વૈધ (4) કુન્દનિકા કાપડિયા(P) મીનપિયાસી (Q) સ્નેહદાન (R) દર્શક (S) વાસુકિ 1-R, 2-P, 3-S, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-P, 2-Q, 3-R, 4-S TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફ્રેન્ચ ઓપન - 2016 (ટેનીસ)ની વિમેન્સ સિંગલ્સમાં કોણ વિજેતા થયું હતું ? ગર્બાઈન મુગુરૂઝા એન્જેલિક કર્બર લૂસી રોક્કા સેરેના વિલિયમ્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા દેશે વિજય માલ્યાની સોંપણીનો ઇનકાર કરી દીધો ? રશિયા અમેરિકા જર્મની બ્રિટન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?