ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઇનું પ્રમાણ શું હોય છે ? 3 : 5 4 : 5 3 : 4 2 : 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ? જમાઈ ભત્રીજા પૌત્રી પૌત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલ આકૃતિ એક ખોલેલા પાસા(DICE)ની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? D A B C TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ? આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ? દાંતીવાડા ડેમ ભાદર ડેમ મચ્છુ ડેમ કડાણા ડેમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ? બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા રાજ્ય વિરુદ્ધના ગુના ગુના કરવાની કોશિશ કાવતરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?