સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી નીચેનામાંથી કોને કરવામાં આવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ઓડિટિંગના કાર્ય દરમ્યાન ધંધાના માલિક દ્વારા થયેલ રૂ. 1 કરોડ કે તેથી વધુ રકમની છેતરપિંડી ઓડિટરના ધ્યાને આવે, તો આ બાબતની જાણ ઓડિટરે કોને કરવી ફરજિયાત છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

આપેલ કથન અને તારણનો અભ્યાસ કરી યોગ્ય જવાબ આપો.
કથન : તમામ ઇમાનદાર મહેનતું છે. કોઈ મહેનતું બેકાર નથી.
તારણ : (I) કેટલાક ઇમાનદાર બેકાર છે.
(II) કેટલાક બેકાર મહેનતું છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ઈ-કોમર્સ વિસ્તાર ક્ષેત્રની દૃષ્ટિએ, ગ્રાહક દ્વારા આરંભ કરાયેલ અને ધંધાને લક્ષ બનાવતી પ્રવૃત્તિ ___ તરીકે ઓળખાય છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?