'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
RTE કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીનો તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે ? 13 15 11 14 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. ખબરદાર બોટાદકર દલપતરામ બાલમુકુન્દ દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ? સિમેન્ટ ઓટોમોબાઈલ લોખંડ-પોલાદ દૂધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1988 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1976 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? બ. ક. ઠાકોર ક. મા. મુનશી ઉશનસ્ મ. હ. પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. ગુરુકોણ લઘુકોણ સમકોણ કાટકોણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચતુષ્કોણના સામ-સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને ___ કહે છે. કર્ણ જીવા વિકર્ણ લંબદ્વીભાજક TRUE ANSWER : ? YOUR ANSWER : ?