ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? શ્યામજી કૃષ્ણ વર્મા મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા વીર સાવરકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? મેક ઈન ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? ચૌદમી સોળમી પંદરમી બારમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? પ્રવાસ વર્ણન આત્મકથા ખંડ લલિતનિબંધ જીવનચરિત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? મહેસાણા ભાવનગર સુરત આણંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વસ્તી અને વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ? નર્મદા અરવલ્લી તાપી ડાંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?