સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.

બહુવ્રીહી
દ્વંદ્વ
તત્પુરુષ
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?

આવાગમન - દ્વંદ્વ
પરગામ - કર્મધારય
પહેલીવાર - દ્વિગુ
વીણાપાણિ - બહુવ્રીહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP