સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.

દ્વંદ્વ
તત્પુરુષ
બહુવ્રીહી
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?

વીણાપાણિ - બહુવ્રીહિ
પરગામ - કર્મધારય
આવાગમન - દ્વંદ્વ
પહેલીવાર - દ્વિગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP