સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
'દીર્ધદ્રષ્ટિ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પુણ્યશ્લોક
સમાસ
નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું કયું ઉદાહરણ સાચું નથી ?
સમાસ
'રામસીતા' શબ્દનો સમાસ જણાવો.
સમાસ
નીચેના વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : મહર્ષિ વાલ્મીકિએ રામાયણની અમર રચના કરી હતી.