સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : 'પરીમુલક'
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. જેમ્સ વોટે વરાળયંત્ર ની શોધ કરી હતી.
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : યશાંકી