સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : શૂરવીર
સમાસ
'પતિ મરી ગયો હોય તો વિધવા' - રેખાંકિત પદોનો સમાસ ઓળખાવો.
સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : 'મુંજે હાસ્યબાણ છોડ્યું અને આગળ ચાલવા માંડ્યું'.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દરરોજ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધૂપસળી