સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધનુર્બાણ
સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : 'મુંજે હાસ્યબાણ છોડ્યું અને આગળ ચાલવા માંડ્યું'.
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. જેમ્સ વોટે વરાળયંત્ર ની શોધ કરી હતી.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પ્રપાતસંગીત
સમાસ
પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે ?