Loading [Contrib]/a11y/accessibility-menu.js

પુરસ્કાર (Awards)
અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?

ચિકિત્સા
અર્થશાસ્ત્ર
રસાયણશાસ્ત્ર
ભૌતિકશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

કૈલાશ સત્યાર્થી
વેણુગોપાલ પનીકર
કૈલાશ ખેર
જ્યોતીન્દ્ર વિદ્યાર્થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ?

બેજાન દારૂવાળા
અલીયા કમરૂદીન
મોરારજી દેસાઈ
રૂસ્તમ જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP