સામાન્ય વિજ્ઞાન (General Science)
આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ?

ફ્રુટેરીયન
વીગન
વેજીટેરીયન
લેકટોવેજીટેરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ?

આહારમાં આયોડીનનો અતિરેક
પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH)
આહારમાં સોડિયમનો અતિરેક
આહારમાં ફલોરિનની ઉણપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP