Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ ન્હાનાલાલ રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ગોંડલ જુનાગઢ વડોદરા ભાવનગર ગોંડલ જુનાગઢ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? ન્યુમોનિયા પ્લેગ ધનુર ગાલપચોડીયું ન્યુમોનિયા પ્લેગ ધનુર ગાલપચોડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. અનિશ્ચિત સાપેક્ષ સ્વવાચક પુરુષવાચક અનિશ્ચિત સાપેક્ષ સ્વવાચક પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP