Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? સરદાર વલ્લભભાઈ પટેલ રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ ડો. બી. આર. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ ડો. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ભોળાભાઈ પટેલ ન્હાનાલાલ દિગીશ મહેતા રાજેન્દ્ર શુકલા ભોળાભાઈ પટેલ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? જુનાગઢ ગોંડલ ભાવનગર વડોદરા જુનાગઢ ગોંડલ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? પ્લેગ ધનુર ગાલપચોડીયું ન્યુમોનિયા પ્લેગ ધનુર ગાલપચોડીયું ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. અનિશ્ચિત સ્વવાચક સાપેક્ષ પુરુષવાચક અનિશ્ચિત સ્વવાચક સાપેક્ષ પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP