એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ચાણક્ય
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
2G સ્પેક્ટમ ફાળવણી અંગેનો કંટ્રોલર અને ઓડીટર જનરલનો રીપોર્ટ સંસદમાં રજુ થયો ત્યારે કંટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ?

શ્રી શશીકાંત શર્મા
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી વી.એન. કૌલ
શ્રી વિનોદ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP