સામાન્ય જ્ઞાન (GK) જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. બલરામને નાગને નંદગોપને કુષ્ણને બલરામને નાગને નંદગોપને કુષ્ણને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા નવલખા મંદિર - ધૂમલી, જામનગર ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા નવલખા મંદિર - ધૂમલી, જામનગર ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 1978 2008 1998 1988 1978 2008 1998 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૨ માત્ર ૧ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૨ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ? બાલભારત કરુણાવજ્રાયુદ્ધ હમ્મીરમદમર્દન કલાકલાપ બાલભારત કરુણાવજ્રાયુદ્ધ હમ્મીરમદમર્દન કલાકલાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ? અમાન્ય ગણાય અંશત: માન્ય ગણાય ઔપચારીક ગણાય માન્ય ગણાય અમાન્ય ગણાય અંશત: માન્ય ગણાય ઔપચારીક ગણાય માન્ય ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP