સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

કુષ્ણને
બલરામને
નાગને
નંદગોપને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

બિયાસ
સતલજ
યમુના
ચંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

બૃહદેશ્વર મંદિર - થંજાવુર
લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
મીનાક્ષી મંદિર - મદુરાઈ
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

પ્રેમાનંદ
અખો
વલ્લભ મેવાડો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP