સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

રવિશંકર મહારાજ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સામાન્ય રીતે કોઈપણ ઓબ્જેક્ટને ગતિ આપવાની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે ?

સોફ્ટવેર્સ
એનિમેશન
ગ્રાફિક્સ
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપનીની નોંધણી થાય તે પહેલાના સમયનો નફો ___ ગણાય.

મૂડી નફો
આપેલ પૈકી એક પણ નહીં
મહેસૂલી નફો
વહેંચણીને પાત્ર નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિણામ ધરાવતી સમસ્યા છે ?

રાજકીય અને શૈક્ષણિક
આર્થિક અને રાજકીય
શૈક્ષણિક અને સામાજિક
આર્થિક અને સામાજિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP