GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. ડિસેમ્બર 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા.2. આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતાં.3. ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ “ખિલાફત સ્વરાજ્ય પક્ષ’ નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી “સ્વરાજ્ય પક્ષ" ના ટૂંકા નામે ઓળખાયો. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનોવાળા ચક્રવાતોને ___ કહે છે. ટાઈફૂન ટોર્નેડો વિલી-વિલી હરિકેન ટાઈફૂન ટોર્નેડો વિલી-વિલી હરિકેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફ્લો આર્ટ ગેલેરી' નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે ? ભૂજ, કચ્છ લોથલ વલ્લભવિદ્યાનગર, આણંદ નિનાઈ, નર્મદા ભૂજ, કચ્છ લોથલ વલ્લભવિદ્યાનગર, આણંદ નિનાઈ, નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. રીઝર્વ બેંકના 2020-21ના અહેવાલ અનુસાર બેંક છેતરપિંડીઓમાં મૂલ્યની દૃષ્ટિએ 25%નો ઘટાડો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ જ અહેવાલ મુજબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરવૈયામાં 6.99% નો વધારો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં ? રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ આપેલ પૈકી કોઈ નહીં રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે ? જગન્નાથજીનું મંદિર અંબાજી દ્વારકા સોમનાથ જગન્નાથજીનું મંદિર અંબાજી દ્વારકા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP