PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.
(2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો.
(3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું.
(4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.

ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4
બધાં સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો.
(2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા.
(3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે.
(4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 4
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી કોણ હતા ?

ચેમ્બરલૅન
વિન્સ્ટન્ ચર્ચિલ
ક્લીમેન્ટ એટલી
સ્ટેનલી બાલ્ડવીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP